લખાણ પર જાઓ

નિરક્ષરતા

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૯૭૦ થી ૨૦૧૫ દરમિયાન વિશ્વનો નિરક્ષરતા દર અડધો થયો છે.
૧૮૦૦ અને ૨૦૧૬ની વચ્ચે સાક્ષર અને નિરક્ષર વિશ્વની વસ્તી.

જે વ્યક્તિમાં વાચન, લેખન, ગણન - આ ત્રણ કૌશલ્યોનો વિકાસ થયો ન હોય તે વ્યક્તિ નિરક્ષર ગણાય છે અને આવા વ્યક્તિઓના સમૂહને નિરક્ષરતા કહેવાય છે.

૨૦૧૧માં ભારતમાં વ્યસ્ક સાક્ષરતા દર ૭૪.૦૪%[૧] અને ૨૦૧૫માં યુવા (૧૫-૨૪ વર્ષ) સાક્ષરતા દર ૮૯.૬% હતો.[૨]

સંદર્ભ

  1. "Census of India : Provisional Population Totals : India :Census 2011". web.archive.org. 2012-01-04. મૂળ માંથી 2012-01-04 પર સંગ્રહિત. મેળવેલ 2022-12-30.
  2. "UNESCO Institute for Statistics". Stats.uis.unesco.org. મૂળ માંથી 18 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 17 September 2015.